ગિરનારના પશુપંખીઓ માટે દરરોજ પાણી ભરતો પર્વતનો ‘પરબપુરુષ’ ગરવા ગઢ ગિરનાર...
શૌર્ય કથાઓ
યદુકુળ ભૂષણ – જાડેજા વંશ શિરોમણી – મહાન શુરવીર યોદ્ધા હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ? બ્રદ રાવળ બિરદાવીયો હો‚ રંગ...
શૌર્ય કથા વિક્રમ સંવત 1683 માં શ્રાવણ વદ અમાસ એટલે ભાદવી અમાસ હતી તે દિવસે તળાજા નજીક મોટાગોપનાથ પૂરાતન સ્થાન છે ત્યા મેળો ભરાય એટલે આજૂ બાજુ ના ગામ...
સૌરાષ્ટ્રની ધરોહર
તમારી પાસે રહેલી માહિતી આ વેબસાઈટ પર મોકલો
અહીંયા ક્લિક કરોસૌરાષ્ટ્રના યાત્રાધામો
શહેરો અને ગામડાઓ
ફરવા લાયક સ્થળો
સૌરાષ્ટ્રના સંતો અને સતીઓ
વાચકોની પસંદ
બ્લોગ
ડગાયચા દાદા વિક્રમ સંવત (૧૩૦૦) માં તુણા ગામનું તોરણ બાંધીને વસાવ્યું દાદા જન્મ જાત દાતાર, સુરવિર અને ભક્ત હતા દાદાનો એવો નિયમ કે દરરોજ સવારે નદીએ જઇ સ્નાન કરી...
સંતશ્રી નિત્યાનંદજી ના જીવન માં જેતપુર પાસે પીઠડીયા ગામમાં બનેલી સત્યઘટના સૌરાષ્ટ્રના જેતપુર પાસે પીઠડીયા ગામમાં બ્રહ્યનિષ્ઠ સંતશ્રી નિત્યાનંદજીની સમાધિ આવેલી...
જ્યારે ૧૯૪૭ માં ભારતને આઝાદ કરીને અંગ્રેજો જતા રહ્યાં અને એક પાકિસ્તાન નામનું અલગ રાષ્ટ્ર ઉભું કરતાં ગયા. અખંડ ભારતના બે ભાગલા પડ્યા બાદ મુસ્લિમો પોતાના નવાં...
પક્ષી બેસે તો મરી જાય એવું ‘મિંઢો હરમ્યો’ નામનું ઝેરી ઝાડવું જ્યાં પૂર્વે હતું એ મીંઢાના નેસ નામના નાના ગામડાનો નિવાસી ચારણ દેવી સાંતિયો, આજથી પાંચસો વર્ષ...
મહાભારતનો ‘ભગવદગીતા’ જેવો એક ભાગ એટલે વિદુરનીતિ. એ નીતિશાસ્ત્રનો ઉત્તમ ગ્રંથ છે. મહાભારતના ઉદ્યોગપર્વમાં આવેલા પ્રજાગરપર્વમાં 33થી 41 સુધીના નવ...
હાલ્ય વાલ્ય ને હુવા, લાડવા લાવે રે ભાઇના ફુવા ; ફુવાના શા છે ફોક, લાડવા લાવશે ગામનાં લોક ; લોકની શી પેર, લાડવા કરશું આપણે ઘેર ; ઘરમાં નથી ઘી ને ગોળ, લાડવા...
સિદ્ધ યોગી નું જીવન ચરિત્ર: સંત રતનદાસ – (ગુરુ ભાણદાસ) સંત રતનદાસ એટલે રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના દલડી ગામે જન્મેલા પરમ સન્યાસી. તેઓ જ્ઞાતિએ રાવળ...
સાંજી માંગરોળ ગામને ગોંદરે બે નાળિયેરી ત્યાં રૂડી બજાર ભરાય બે નાળિયેરી શેઠ છગનભાઈ સેલાં સાટવે બે નાળિયેરી ગોરા મારે સવિતાવહુને કાજ બે નાળિયેરી ઓઢો સવિતાવહુ...
રાખડી નુ ઋણ – એક ખમીરવંતી લોક-કથા ગુંદાના દરબાર શ્રી ભાણ પટગીરની જમીન અંગ્રેજોએ હડપી લીધી માટે તેમણે અંગ્રેજ સરકાર સામે બહારવટું શરુ કર્યું. કાળો બોકાસો...