Kathiyawadi Khamir

પાપમોચિની એકાદશી

પાપમોચિની એકાદશી : સર્વ પાપોનો નાશ કરનાર પવિત્ર વ્રત વિક્રમ સંવત મુજબ ફાગણ...

શૌર્ય કથાઓ

Veer Mokhdaji Gohil
ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

વીર મોખડાજી ગોહિલ

ધડ ધિંગાણે જેના માથડા મહાણે એનો પાળીયો થઇ ને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું કચ્છ – કાઠીયાવાડ માં વીર મોખડાજી ની વાત થી કોઈ અજાણ નો હોય...

Saurashtra Kathiyawad
ઈતિહાસ શૌર્ય કથાઓ

અમરા વાળાના ગિરાસની ખુમારી

શૌર્ય કથા ‘બાપુ!’ અમરાવાળા ખિન્ન સ્વરે બોલ્યા: ‘એ ગિરાસ આપણને નહિ મળે!’ દરબાર વાજસુરવાળાએ કુંવર સામે જોયું. પછી બોલ્યા: ‘શું કરવા ન મળે, એ ગિરાસ પર...

તમારી પાસે રહેલી માહિતી આ વેબસાઈટ પર મોકલો

અહીંયા ક્લિક કરો

Advertisement

બ્લોગ

તેહવારો

વીર પસલી વ્રત

વ્રતનો સમય: શ્રાવણ માસના પહેલા રવિવારે શરૂ થાય છે અને બીજા રવિવારે પૂર્ણ થાય છે. બહેન ભાઈને ત્યાં જમવા જાય છે અને ભાઈ પણ યથાશક્તિ ભેટ આપે છે. વિધિ: વ્રત માટે ૮...

ઈતિહાસ પાળીયા શુરવીરો શૌર્ય કથાઓ

અલુજી ચૌહાણ – ભાલ પંથક

વાણિયણનો દિકરો રૂડી જાન લઇને આવ્યો અને રાજપુતાણી નો દિકરો જાન દઇને આવ્યો… પરહિત કાજે ત્યાગ અને સમર્પણની ભાવના સૌરાષ્ટ્રની ધરતીમાં ભરપુર જોવાં મળે છે...

તેહવારો

દિવાસો / દશામાનું વ્રત

અષાઢ અમાવસ્યા, જેને દિવાસો તરીકે ઓળખવામાં આવે છે, તે દિવસ ખાસ કરીને દશામા વ્રત માટે અગત્યનો માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે આદરપૂર્વક કરાયેલું વ્રત અનેક દુઃખો...

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં લોકગીત શૌર્ય ગીત

કોઈનો લાડકવાયો

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે: ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે...

તેહવારો

કામિકા એકાદશી

કામિકા એકાદશી – અષાઢ માસની કૃષ્ણ પક્ષની પાવન એકાદશી હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. દરેક એકાદશી અલગ-અલગ દેવીદેવતાઓને સમર્પિત હોય છે અને તેમના પવિત્ર...

જાણવા જેવું ફરવા લાયક સ્થળો

ગીરના સાવજ – ગુજરાતનું ગૌરવ

ઘણા લોકો અફ્રિકાના સિંહની તસવીરો મૂકીને લખે છે કે “ગીરના સાવજની મોજ છે”, પણ સાચું સમજવું હોય તો એશિયાઈ સિંહ એટલે આપણો ગીરનો સાવજ – નમણો, શાંત, શૂરવીર અને...

તેહવારો

અષાઢી બીજ અને રથયાત્રાની કથા

અષાઢી બીજ અને રથયાત્રા: ભક્તિ, પ્રેમ અને પરંપરાની અદભૂત યાત્રા દર વર્ષે અષાઢ માસની બીજના પાવન દિવસે સમગ્ર ભારતમાં ભક્તિનો મહાપ્રવાહ જોવા મળે છે. અષાઢી બીજ એ...

ઈતિહાસ

યોગિની એકાદશી

જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને યોગિની એકાદશી કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ તમામ પ્રકારના દુઃખ અને પરેશાનીઓથી...

ઈતિહાસ શુરવીરો

કાનપરી બાપૂ

સિંધ માથી સૂમરો હાલ્યો હૈયા મા હતી હામ બળધોઈ મા બાવો કોપ્યો માર્યો મામદ જામ મિત્રો આ નાની ખાભી કાનપરી બાપૂ ની છે જે હાલ બળધોઈ ના દરબાર ગઢ મા છે આ વાત સૌરાષ્ટ્ર...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators