હિંદુ પંચાંગ મુજબ, જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને અપરા એકાદશી તરીકે...
અપરા એકાદશી
હિંદુ પંચાંગ મુજબ, જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને અપરા એકાદશી તરીકે...
શૌર્ય કથા ગુજરાતમાં એવાં ઘણા સ્થાનો છે જેનો પોતાનો રોમાંચક ઈતિહાસ છે, એ જમીન પર જેમણે સંઘર્ષની લકીર દોરી તેવાં પાત્રોની કહાણી છે…...
યદુકુળ ભૂષણ – જાડેજા વંશ શિરોમણી – મહાન શુરવીર યોદ્ધા હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ? બ્રદ રાવળ બિરદાવીયો હો‚ રંગ...

વિક્રમ સંવત મુજબ ગુજરાતી પંચાંગના તૃતીય માસ પોષની સુદ અગિયારસે ઉજવાતી એકાદશીને પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશીનો મહિમા ભગવાન શ્રીકૃષ્ણે ધર્મરાજ...
પોષ સુદ આઠમ ના દિવસે ગુપ્ત નવરાત્રિ ગણાતી એવી શાકંભરી નવરાત્રિ નો પ્રારંભ થાય છે. ગુપ્ત નવરાત્રી ની વાર્તા અને કથા માઁ આદ્યશક્તિના અનેક સ્વરૂપો છે. દરેક...
નામ : જીવાભાઈ રોહડીયા (બચુભાઈ ગઢવી) વઢવાણ રાજ કવિ જન્મ : ૨૧/૩/૧૯૩૨ ફાગણ સુદ સાતમ , દેદાદરા મૃત્યુ : ૧૧/૭/૧૯૯૫ પિતા : ભાવસંગ ભાઈ રોહડીયા માતા : જીવુબા કવિરાજ...
વ્રતનો સમય: શ્રાવણ માસના પહેલા રવિવારે શરૂ થાય છે અને બીજા રવિવારે પૂર્ણ થાય છે. બહેન ભાઈને ત્યાં જમવા જાય છે અને ભાઈ પણ યથાશક્તિ ભેટ આપે છે. વિધિ: વ્રત માટે ૮...
વાણિયણનો દિકરો રૂડી જાન લઇને આવ્યો અને રાજપુતાણી નો દિકરો જાન દઇને આવ્યો… પરહિત કાજે ત્યાગ અને સમર્પણની ભાવના સૌરાષ્ટ્રની ધરતીમાં ભરપુર જોવાં મળે છે...
અષાઢ અમાવસ્યા, જેને દિવાસો તરીકે ઓળખવામાં આવે છે, તે દિવસ ખાસ કરીને દશામા વ્રત માટે અગત્યનો માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે આદરપૂર્વક કરાયેલું વ્રત અનેક દુઃખો...
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે: ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે...
કામિકા એકાદશી – અષાઢ માસની કૃષ્ણ પક્ષની પાવન એકાદશી હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. દરેક એકાદશી અલગ-અલગ દેવીદેવતાઓને સમર્પિત હોય છે અને તેમના પવિત્ર...
અષાઢી બીજ અને રથયાત્રા: ભક્તિ, પ્રેમ અને પરંપરાની અદભૂત યાત્રા દર વર્ષે અષાઢ માસની બીજના પાવન દિવસે સમગ્ર ભારતમાં ભક્તિનો મહાપ્રવાહ જોવા મળે છે. અષાઢી બીજ એ...