શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે...
મહા શિવરાત્રી
શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે...
વિધવા રજપુતાણીને સાત ખોટનો એક જ દિકરો હતો. ધણી મરતા ચૂડા દરબારે જમીન આંચકી લીધી હતી. ચૂડામાં તે સમયે રાયસંગજીનાં રાજ. “બાપુ!” લાજ કાઢીને...
જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ જુનાણાના તખત પર ફરે છે. જીતના મદથી મદોન્મત્ત થયેલ સોલંકી રાજમહેલ કબજે કરવા જાય છે...

અષાઢ અમાવસ્યા, જેને દિવાસો તરીકે ઓળખવામાં આવે છે, તે દિવસ ખાસ કરીને દશામા વ્રત માટે અગત્યનો માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે આદરપૂર્વક કરાયેલું વ્રત અનેક દુઃખો...
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે: ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે...
કામિકા એકાદશી – અષાઢ માસની કૃષ્ણ પક્ષની પાવન એકાદશી હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. દરેક એકાદશી અલગ-અલગ દેવીદેવતાઓને સમર્પિત હોય છે અને તેમના પવિત્ર...
અષાઢી બીજ અને રથયાત્રા: ભક્તિ, પ્રેમ અને પરંપરાની અદભૂત યાત્રા દર વર્ષે અષાઢ માસની બીજના પાવન દિવસે સમગ્ર ભારતમાં ભક્તિનો મહાપ્રવાહ જોવા મળે છે. અષાઢી બીજ એ...
જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને યોગિની એકાદશી કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ તમામ પ્રકારના દુઃખ અને પરેશાનીઓથી...
સિંધ માથી સૂમરો હાલ્યો હૈયા મા હતી હામ બળધોઈ મા બાવો કોપ્યો માર્યો મામદ જામ મિત્રો આ નાની ખાભી કાનપરી બાપૂ ની છે જે હાલ બળધોઈ ના દરબાર ગઢ મા છે આ વાત સૌરાષ્ટ્ર...
ગિરનારના પશુપંખીઓ માટે દરરોજ પાણી ભરતો પર્વતનો ‘પરબપુરુષ’ ગરવા ગઢ ગિરનાર સાથે અનેકાનેક પ્રાચીન અને આદ્યાત્મિક વાતો ઉપરાંત કેટલીક અર્વાચીન અને સેવાકીય...
।। જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ ।। ।। લીલ્યો તાહી મધુર ફલ જાનૂ ।। કવિ શ્રેષ્ઠ શ્રી તુલસીદાસજી એ બહુ સરળ ચાર શબ્દોમાં આ દુરી નું વર્ણન કર્યું હતું. પણ આજકાલ લોકો...
છૂટાં છૂટા તીર અમને મારો મા રે બાઈજી મુજથી સહ્યાં નવ જાય રે કલેજા અમારા એણે વીંધી નાખ્યાં બાઈજી છાતી મારી ફાટું ફાટું થાય રે …. છૂટાં છૂટાં તીર બાણ રે...