હિંદુ વૈદિક કેલેન્ડર મુજબ દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ નિર્જળા...
ભીમ અગિયારશ, નિર્જળા એકાદશી
હિંદુ વૈદિક કેલેન્ડર મુજબ દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ નિર્જળા...
જુનાગઢ આરઝી હકુમતનો સીમ્બોલ ૨૫ સપ્ટેમ્બર એટલે ‘આરઝી હકુમત’નો સ્થાપના દિવસ. ખેદની વાત છે કે અમારી પેઢીનાં મોટા ભાગનાં લોકોને આરઝી હકુમત...
શૌર્ય કથા બાયલા ધણીની ધરનાર સમી શોકભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઇ કોઇ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા. એવી નમતી સાંજને ટાણે, આંબલા...

સંકટ ચતુર્થી ની વાર્તા / કથા સંકષ્ટી ચતુર્થી, જેને સંકટહારા ચતુર્થી કે સંકષ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિન્દુ પંચાંગના દરેક ચંદ્ર મહિનાના કૃષ્ણ પક્ષની...
વિક્રમ સંવત મુજબ ગુજરાતી પંચાંગના તૃતીય માસ પોષની સુદ અગિયારસે ઉજવાતી એકાદશીને પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશીનો મહિમા ભગવાન શ્રીકૃષ્ણે ધર્મરાજ...
પોષ સુદ આઠમ ના દિવસે ગુપ્ત નવરાત્રિ ગણાતી એવી શાકંભરી નવરાત્રિ નો પ્રારંભ થાય છે. ગુપ્ત નવરાત્રી ની વાર્તા અને કથા માઁ આદ્યશક્તિના અનેક સ્વરૂપો છે. દરેક...
નામ : જીવાભાઈ રોહડીયા (બચુભાઈ ગઢવી) વઢવાણ રાજ કવિ જન્મ : ૨૧/૩/૧૯૩૨ ફાગણ સુદ સાતમ , દેદાદરા મૃત્યુ : ૧૧/૭/૧૯૯૫ પિતા : ભાવસંગ ભાઈ રોહડીયા માતા : જીવુબા કવિરાજ...
રાધનપુર (જી. પાટણ)ના નવાબ મુર્તુઝાખાનજી બાબીના શાસનકાળની એક અનોખી ઘટના ઇતિહાસના પાનાંમાં નોંધાઈ છે – એ છે એક શ્વાનની અસાધારણ વફાદારી અને અમરતાની વાર્તા. પાટણ...
વ્રતનો સમય: શ્રાવણ માસના પહેલા રવિવારે શરૂ થાય છે અને બીજા રવિવારે પૂર્ણ થાય છે. બહેન ભાઈને ત્યાં જમવા જાય છે અને ભાઈ પણ યથાશક્તિ ભેટ આપે છે. વિધિ: વ્રત માટે ૮...
વાણિયણનો દિકરો રૂડી જાન લઇને આવ્યો અને રાજપુતાણી નો દિકરો જાન દઇને આવ્યો… પરહિત કાજે ત્યાગ અને સમર્પણની ભાવના સૌરાષ્ટ્રની ધરતીમાં ભરપુર જોવાં મળે છે...
અષાઢ અમાવસ્યા, જેને દિવાસો તરીકે ઓળખવામાં આવે છે, તે દિવસ ખાસ કરીને દશામા વ્રત માટે અગત્યનો માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે આદરપૂર્વક કરાયેલું વ્રત અનેક દુઃખો...
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે: ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે...